સત્યના ઉપાસકનો સ્મૃતિદિન
હિન્દુસ્તાન નો ઈતિહાસ બે મોહન વચ્ચેનો ઈતિહાસ છે. એક મોહન ગોકુળ વૃંદાવનમાં જનમ્યો અને ગુજરાતમાં આવીને પ્રભાસપાટણ પાસે પોતાનું જીવન કાર્ય આટોપી લીધું. બીજો મોહન ગુજરાતમાં જનમ્યો અને ઈન્દ્રપ્રસ્થમાં યમુના તટે જીવન સમેટી લીધું.
નવજીવન ટ્રસ્ટ એટલે સત્વશીલ સાહિત્યનું કાયમી પિયર. મહાત્મા ગાંધીજીનું સાહિત્ય અને જોડાજોડ ગુજરાતી ભાષાના શ્રેષ્ઠતમ પુસ્તકોનું સુંદર સશક્ત પ્રકાશન એ વાત નવજીવન ટ્રસ્ટની ઓળખ બની ગઈ છે. આ પરંપરાને આગળ ધપાવતા નવજીવન ટ્રસ્ટ દ્વારા શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’ના નવ પુસ્તકો નવા રંગરૂપ સાથે પ્રકાશિત કરવામાં આવ્યા છે. ગાંધી જયંતીના ૧૫૧ માં વર્ષની ઉજવણીના ભાગરૂપે નવજીવન ટ્રસ્ટ કરી રહ્યું છે એક અનોખું કેમ્પેઈન ‘ મારામાં ગાંધી હજુ જીવે છે !
Some highlights:
દરેકના ગાંધીજી જૂદાં છે, અહીં આપણને નિસર્ગ ત્રિવેદીના ગાંધીજી જાણવા મળે છે; નવા સંદર્ભ સાથે.See also Video Treasure on YouTube.
વિકિસ્રોત પર પુસ્તકો વાંચો: મોહનદાસ કરમચંદ ગાંધી
-
સત્યના પ્રયોગો અથવા આત્મકથા – પુસ્તક
-
દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ– પુસ્તક
-
સર્વોદય – પુસ્તક
-
હિંદ સ્વરાજ – પુસ્તક અને બીજા….
બહુ જ સરસ કામ થયું. ઘણી માહીતિ એક જ જગ્યાએ સરળતાથી હાથ વગી કરી આપી.
ક.મા.મુન્શી કે ગુજરાતનો નાથ?!!
આપણા સાહિત્યની આ વીસરાયેલી તવારીખો આવા દીનોએ ઉજાગર થાય તો આ બ્લોગ કાર્ય લેખે લાગશે.
અભિનંદન ! અને ….
આમ જ લગે રહો !
By: સુરેશ જાની on મંગળવાર, જાન્યુઆરી 30, 2007
at 5:55 Z
ખુબ ખુબ આભાર, સુરેશભાઈ. સાચું કહું તો તમારાં વિચારો, તમારું લખાણ અને તમારાં બધાં જ બ્લોગ્સ માં થી મને ઘણું શીખવાનું મળ્યું છે.. તેજભરી એ મશાલ અવિરત અજવાળું પાથર્યાં કરે અને મારાં જેવાં અસંખ્ય વિધ્યાર્થી ઓ એનો લાભ લઈ આપણી ગુજરાતી ભાષાને વ્ધ્ય સમૃધ્ધ કરી એક નવાં સ્તર પર લઈ જાય. જય
By: જય on મંગળવાર, જાન્યુઆરી 30, 2007
at 6:06 Z
[…] બંસીનાદ પર જયભાઇએ કરેલો ગાંધીજી વિશેનો સંગ્રહ! […]
By: ચમત્કારી છપ્પો -ગાંધીજી « ઊર્મિનો સાગર on બુધવાર, જાન્યુઆરી 31, 2007
at 2:17 Z
Also read:
By: Chirag Patel on સોમવાર, સપ્ટેમ્બર 10, 2007
at 4:33 Z
એક મોહન ગોકુળ વૃંદાવનમાં જનમ્યો અને ગુજરાતમાં આવીને પ્રભાસપાટણ પાસે પોતાનું જીવન કાર્ય આટોપી લીધું. બીજો મોહન ગુજરાત માં જનમ્યો અને ઈન્દ્રપ્રસ્થમાં યમુના તટે જીવન સમેટી લીધું.
Jaybhai,
aa theme per akhu kaavya chhe jo
kyakthi maLe to publish kari j dejo……
By: Pinki on સોમવાર, સપ્ટેમ્બર 10, 2007
at 4:51 Z
Fari aa comment vaachi. aa theme par nu kavya maleshe to chokkas lakhish.
By: Jay Bhatt on રવિવાર, ઓક્ટોબર 3, 2021
at 3:41 Z
Abhinadan Jay bhai..
aap na blog par avnavi mahtiprad kai ne kai hoy j chhe je badha ne jaanvaa male chhe…ekdam saras kary karo chho ..! aavi j rite mane badhi mahitio malti raheshe evi asha..!
By: chetu on રવિવાર, સપ્ટેમ્બર 16, 2007
at 10:22 Z
તમે ખરી ગાંધીગીરી કરી રહ્યા છો.
આજે મારું સૉનેટ ગાંધી પરનું વાંચજો. મારા શા.વા.ના શબદ પર.
By: જુગલકીશોર on મંગળવાર, સપ્ટેમ્બર 18, 2007
at 3:38 Z
વંદનીય જુગલકાકા,
આ સાથે મેં તમારી આ સુંદર કૃતિઓ ને બંસીનાદ https://bansinaad.wordpress.com/2007/09/06/satya-upaasak/ પર ઉમેરી છે. ખરેખર, તમારાં બધાં જ લખાણોમાંથી ખુબ જ શીખવાનું મળી રહે છે. કંઈક જાણવાની તાલાવેલી થઈ આવે છે. રાત્રે ઘરે આવતી વખતે ટ્રેન સ્ટેશન નજીકના એક પુસ્તકોની દુકાનમાં જાઉ છું અને જ્યારે ગાંધીજી વિષયક પુસ્તકો નિહાળું છું ત્યારે મને ખાતરી થાય છે કે અહીં અમેરિકામાં પણ લોકો ગાંધીજીના જીવનમાં થી કશુક શીખવાનો પ્રયત્ન કરી રહ્યાં છે, અને ખાસ તો એ વાત કે આ સ્ટોરમાં આવતાં લોકો મોટે ભાગે અમેરિકનો જ હોય છે. ગાંધીજીના હસ્તાક્ષર સાથેનું એક પુસ્તક જોઈ અવર્ણનીય આનંદ અનુભવ્યો.
જય
By: જય on બુધવાર, સપ્ટેમ્બર 19, 2007
at 4:16 Z
Dear Jay,
You are doing a great service to Gujarati surfers and readers.
I was back in My Birth place in Haveni Pole,we all recall the sad event of loosing Bapuji.
You have put him here.
I remember when Ashokbhai took us before Aditya Birala’s Moving Electtronic Exibit opened in Amadavad in January 2007.
By: Rajendra Trivedi, M.D. on શુક્રવાર, જાન્યુઆરી 30, 2009
at 6:15 Z
nice collection jaybhia… good work, keept it up!
By: ઊર્મિ on શુક્રવાર, જાન્યુઆરી 30, 2009
at 7:33 Z
સુંદર અને ખૂબ ઉપયોગી સંકલન…
By: વિવેક ટેલર on શનિવાર, જાન્યુઆરી 31, 2009
at 6:01 Z
પ્રીતમ લખલાણી: સત્યનું પગલું
કવિ: પ્રીતમ લખલાણી
પુસ્તકનું નામ: દમક
કાવ્યનું નામ: સત્યનું પગલું
પૃષ્ઠ: ૬૬
રોજ સવારે
ગાંધીચોકમાં
ઝાડું વાળતાં
અઢળક પગલાંનો ઢગલો જોઈને-
બીડી ફૂંકતો રામજી વિચારે:
આ બધાંમાં
સત્યનું પગલું કયું હશે?
By: bansinaad on રવિવાર, ફેબ્રુવારી 1, 2009
at 7:19 Z
વાહ, તમે તો બપુ ની જેમ ચીવટ ભર્યા કામ થી કમાલ કરી દીધી, ગાંધી સાહિત્ય એક જ જગ્યા એ વાંચવા મળશે. સરસ કામગીરી. અભિનંદન!…ગાંધીજીના જન્મદિન નિમિતે નો મારો આ લેખ વાંચોઃ“આજે મળ્યો -સામાન્ય માણસમાંથી અસામાન્ય માણસ!!”
By: પ્રવિણ કે.શ્રીમાળી on ગુરુવાર, નવેમ્બર 12, 2009
at 6:56 Z
ભાઇશ્રી ખુબ ખુબ ધન્યવાદ,
બાપુજીના વિચારો તમે ઈન્ટરનેટના ખુણે ખુણેથી ભેગા કર્યા છે.
મને તો બધુ જ એક જ જ્ગ્યાએથી મળી ગયુ.
હુ ગાંધીજીના વિચારોને મારા આદર્શ માનુ છુ.
By: રાજની ટાંક on બુધવાર, નવેમ્બર 18, 2009
at 6:34 Z
aghar tamaro sahuno.gandhiji ane satya ne kendra ma rakti novel SATYA ,BY JAYANT GADIT achuk vancho.
By: yogendra parekh NAKHATRANA on સોમવાર, માર્ચ 1, 2010
at 1:47 Z
વાહ! ખુબ સુંદર અને ખૂબ ઉપયોગી સંકલન… ખુબ ખુબ આભાર.
By: Piyuni no pamrat( પિયુનીનો પમરાટ ) on રવિવાર, જાન્યુઆરી 30, 2011
at 12:50 Z
[…] Here is the Link:https://bansinaad.wordpress.com/2021/01/30/satya-upaasak/ […]
By: સત્યના ઉપાસકનો સ્મૃતિદિન+આવર્તન કાવ્ય | નીરવ રવે on સોમવાર, ઓગસ્ટ 30, 2021
at 2:45 Z