Posted by: જય ભટ્ટ | બુધવાર, July 27, 2011

Self Reflections…

આટલો મોટો સુરજ મારી આંખોમાં સમાવી શકું છું…ભક્તિ , પ્રેમ અને લાગણીનો અવિરત સ્ત્રોત
અદ્રશ્ય એવા મનમાંથી હરહમેશ સ્ફુર્યા કરે છે. એને લીધે એક શિક્ષક તરીકે શીખવવાનો આનંદ તો છે જ પણ શીખવ્યાની પ્રતીતિ અને તેનો અહેસાસ નિર્વ્યાજ આનંદનો સનાતન અનુભવ કરાવે છે..જે મારી આંખમાં સમાયેલા સુરજ કરતાં પણ અસીમ અને અનંત  છે.

સ્નેહનું અમીસિંચન એટલે વાત્સલ્યભાવથી રેલાતું  માનવીય મન.
એ એક એવો ભાવ છે જે જેટલો વધારે રેલાય  એટલો વધારે વધે.
એનો રેલો કઠોરમાં કઠોર વજ્ર હ્રદયને પણ સ્પર્શી જઈ
એને કોમળ બનવાની તક આપે છે…વાત્સલ્યભાવથી ઉભરાતું  એ માનવ હ્રદય અને એમાંથી ઝરતી નિસ્વાર્થ લાગણી
વિશ્વભરમાં માનવતાની મહેક ફેલાવતું થઇ જાય છે, અને એવા માનવ હૃદયોનો મેળો એટલે પૃથ્વીપરનું અદ્ભુત ‘નંદનવન’…


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 45 other followers