Posted by: bansinaad | Sunday, August 16, 2009

સ્વસ્થ તન-મન માટે બાગકામ એક ઉત્કૃષ્ટ વ્યાયામ

નિયમિત રીતે બાગકામ કરીને શરીરની ચરબી ઘટાડી ઘટાડી શકાય છે. બાગકામની પ્રવૃત્તિ 120 થી 200 જેટલી કેલરી આશરે અડધો કલાકમાં બાળી શકે છે . બાગકામ ઋતુગત પ્રવૃત્તિ છે . શરીરને જો કામ કરવાની ટેવ ના હોય તો બાગકામની પ્રવૃત્તિ શરીરને ઈજા પહોંચાડી શકે છે.
આગળ વાંચો ગુજરાતી ઇકોનોમિક ટાઇમ્સમાં: સ્વસ્થ તન-મન માટે બાગકામ એક ઉત્કૃષ્ટ વ્યાયામ

અને ચહાના રસિયાઓ માટે એક રસિક સમાચાર: ચા પાણીથી પણ વધુ આરોગ્યપ્રદ પીણું : રિસર્ચ


Leave a response

Your response:

Categories