Posted by: bansinaad | Sunday, August 16, 2009
સ્વસ્થ તન-મન માટે બાગકામ એક ઉત્કૃષ્ટ વ્યાયામ
નિયમિત રીતે બાગકામ કરીને શરીરની ચરબી ઘટાડી ઘટાડી શકાય છે. બાગકામની પ્રવૃત્તિ 120 થી 200 જેટલી કેલરી આશરે અડધો કલાકમાં બાળી શકે છે . બાગકામ એ ઋતુગત પ્રવૃત્તિ છે . શરીરને જો કામ કરવાની ટેવ ના હોય તો બાગકામની પ્રવૃત્તિ શરીરને ઈજા પહોંચાડી શકે છે.
Posted in આરોગ્ય વિષે
