Posted by: જય ભટ્ટ | Saturday, December 8, 2007
દ્વારિકા નગરી નો ઈતિહાસ
હિન્દુ સાહિત્ય પ્રમાણે મગધદેશના રાજા જરાસંઘના ત્રાસથી કંટાળીને ભગવાન કૃષ્ણ, જેને વિષ્ણુના આઠમા અવતાર માનવામાં આવે છે. તેઓ દ્વારિકામાં આવીને વસ્યા. આ માટે તેઓએ ઓખામંડળના કાબાઓ સાથે સંઘર્ષ કરવો પડયો હતો.
આગળ વાંચો: દ્વારિકા નગરી નો ઈતિહાસ
Posted in સંસ્કૃતિ
sunder mahiti..
By: Niraj on Friday, December 14, 2007
at 3:10 p