Posted by: bansinaad | Wednesday, September 19, 2007

અક્રમ વિજ્ઞાન અને દાદાવાણી

“‘હું કોણ છું’ની ઓળખાણ પછી શું અનુભૂતિ રહે, સંસાર પુરો કરતાં કરતાં પણ સંપૂર્ણ નિર્લેપ આત્મસ્થિતિની અનુભૂતિમાં રહેવાય. આધિ-વ્યાધિ ને ઉપાધિમાં ય નિરંતર સ્વસમાધિમાં રહેવાય. એવો હજારો મહાત્માઓને અનુભવ અક્રમ વિજ્ઞાનની પ્રાપ્તિ પછીનો છે !”

દાદા ભગવાનની આ વેબ સાઈટ પર ઘણાં પુસ્તકો તમે વાંચી શકશો.

Responses

Simple and straight forward were the words of Dada. Now Dipak bhai is amazingly shouldering the responsibility entrusted to him ..

…… Harish Dave Ahmedabad

પુજ્ય વ્હાલા મારા નીરુમાં
હા, નીરુમાં તમને આજે યાદ કરુ તો મને હમણા રડવુ આવે. તમારી વાતો યાદ કરુ તો હમણા આંખો પોતંમાળી વરસવા લાગે.નીરુમાં મારી માં હતા.સવારનાં એમનુ પ્રવચન સાંભળવા હુ અને મારા વરજી બેસીયે તો એમ લાગે જાણૅ તેઓ આપણા મનની વાત જાણી ગયા હોય. અને એ જ વાત સમજાવે.અને આ એક દિવસ નુ ન હતુ જાણૅ રોજ્નુ હતુ. જાણૅ તમે મારી માટૅ જ આવતા હતા.
ઑહહહહહહ નીરુમાં તમે કેમ અમને મુકીને ચાલ્યા ગયા. મારે તમારી હાજરી માં સિંમધર સીટી માં રહેવુ હતુ. જે મારી ઈછ્છા અધુરી જ રહી ગઈ. અને આપનો દેહ વિલય ની તારીખ પણ કેવી આપે ગોતી. 19 TH MARCH. આપને ખબર છે નીરુમાં. મારો જન્મ દિવસ છે એ દિવસે.
નીરુમાં હુ હંમેશા આપને જોઉ અને મને એમ થાય કે મારા નીરુંમાં ને કાંઇ ન થાવુ જોઈયે. હે ભગવાન મારી આવરદા નીરુમાં ને આપી દેજો.પણ એવુ ન થયુ.અને તમે અમને નોધારા મુકીને ચાલ્યા ગયા.જાવ હુ તમારી સાથે વાત જ નહી કરુ. સપનાં મા પણ નથી આવતા તમે. આવોને નીરુમાં PLSSSSSSSSSS

નીતાબેન,

તમારો પ્રતિભાવ વાંચીને અત્યંત લાગણીવશ થઈ જવાયું. નીરૂબેનના સ્વરના ભણકારા હજીયે સંભળાયા કરે છે. ઝી ગુજરાતી પર ઘણી વાર એમને સાંભળ્યા છે અને લોકોના અસીમ પ્રશ્નોના જવાબોને ખૂબ જ પ્રેમથી આપતા જોયાં છે.

પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ આભાર,

જય

Leave a response

Your response:

Categories