Posted by: bansinaad | Monday, June 18, 2007

ગાંધી પ્રેમમાં અમદાવાદીઓ નંબર વન

ગાંધી પ્રેમમાં અમદાવાદીઓ નંબર વન

ગાંધીજીનાં જીવન પર આધારિત મલ્ટીમીડીયા શો ત્રણ લાખ થી પણ વધુ  અમદાવાદીઓએ જોયો. આ શો જોઈને લોકોએ સાબિત કરી દીધું છે કે ગુજરાતીઓ આજે પણ બાપુને ખૂબ ચાહે છે. ગાંધીજીની વીચાર ધારા આજે પણ એટલી જ અસરકારક અને પ્રેરણાદાયી છે. આટલું જ નહીં, ગાંધીજીનાં સિધ્ધાંતોને વાસ્તવિક જીવનમાં આજે પણ અમલ કરી શકાય છે.

વધુ માટે વાંચો સંદેશમાં: ગાંધી પ્રેમમાં અમદાવાદીઓ નંબર વન

મને લાગે છે કે આ મલ્ટીમીડીયા શો ને વિદેશોમાં પણ બતાવવો જોઈએ.

Leave a response

Your response:

Categories