Posted by: bansinaad | Thursday, May 17, 2007
……કાંટો નીકળ્યો
માંડ રણ પૂરું કર્યું ને સામે દરિયો નીકળ્યો
પાછા વળવાના બધા રસ્તાઓ ભૂંસાઈ ગયા,
માટીથી મુક્તિ મળ્યે અવકાશમાં ફરશું હવે
રાતભર વાતાવરણમાં આયના ચમક્યા કર્યા
એવો લપટાઈ રહ્યો’તો જીવ માયાજાળમાં
જેને આદિલ જિંદગીભર સાચવી રાખ્યો હતો
કશુંય કહેવું નથી સૂર્ય કે સવાર વિષે,
ન કોઈ ડાળે રહસ્યોનાં પાંદડાં ફૂટ્યાં,
સતત થતાં રહ્યા વચમાં મરણના ઉલ્લેખો,
બિચારો દર્દી કશું બોલતો નથી ને છતાં,
હજીયે તાજા છે શબ્દોનાં સર્વ ઘા ‘આદિલ’
Posted in સંસ્કૃતિ
