Posted by: bansinaad | Sunday, March 11, 2007

વડોદરાના યુવાનો દ્વારા વેલેન્ટાઈન ડે ની અજોડ ઉજવણી

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ના વિદ્યાર્થીઓએ એક વૃદ્ધાશ્રમ ની મુલાકાત લઈ એમાં રહેતાં વડિલો ના દિલ સ્પર્શી તેમને પ્રેમનો અદભૂત અનુભવ કરાવ્યો. આ વડિલોમાં ગુજરાતી નાટ્યકાર ગૌરીશંકર જોષીનો પણ સમાવેશ થાય છે. એમનું  નાટક ‘પપ્પા જાણે તો છે’ ઘણું લોકપ્રિય બન્યું હતુ.

આગળ વાંચો  Ahmedabad Newsline માં : વડોદરાના યુવાનો દ્વારા વેલેન્ટાઈન ડે ની અજોડ ઉજવણી


Leave a response

Your response:

Categories