Posted by: જય ભટ્ટ | Monday, February 5, 2007

શાકાહારથી ઉત્તમ તંદુરસ્તી

વાંચો યાહૂ ગુજરાતી પર

શાકાહારથી ઉત્તમ તંદુરસ્તી

આ લેખ માં થી થોડું: “ભરપૂર પૌષ્ટિક આહાર શરીરને ઉર્જા પ્રદાન કરે છે, જે માંસમાંથી મળતું નથી. લીલી પત્તેદાર શાકભાજીમાં વિટામિન ‘કે’ પણ હોય છે. આના અભાવથી રક્તસ્ત્રાવ થવાનો ડર રહે છે. મનુષ્ય મૂળતઃ શાકાહારી છે. વધુ પ્રમાણમાં માંસાહારથી ચીડિયાપણાની સાથે સાથે સ્વભાવ ઉગ્ર બને છે. આ વસ્તુતઃ તનની સાથે મનને પણ અસ્વસ્થ કરી દે છે.”


Leave a response

Your response:

Categories