ગાંધીજીએ જુદાં જુદાં વિષયો પર પોતાના મંતવ્યો રજુ કરેલાં. એમનાં વિચારોમાંથી આપણે ઘણું શીખવાનું છે. સત્ય, અહિંસા, પ્રેમ, અને સત્યાગ્રહ - જેવાં વિષયો પર ના એમનાં પોતાના ક્વોટેશન્સ વાંચવા મળે એ પણ એક લહાવો છે.
વાંચો: એપીગ્રામ્સ ફ્રોમ ગાધીજી
Posted in ડીજીટલ ગાંધીજી
